સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

વિરામસ્થાનો

યાત્રાધામ ચાંદોદ ની સુખદ યાત્રાએ આવતા શ્રધાળુઓ માટે ચાંદોદ ગામ માં આવેલ જુજ વિરામ સ્થાનો ની વિગત અહીં આપવા માં આવેલ છે. 



ચાંદોદ ગામ માં આવેલ વિરામ સ્થાનો :

  1. ગામ ના ગોરપદુ કરતા બ્રાહ્મણો ની નિવાસ સ્થાન 
  2. બસ સ્ટેન્ડ પાસે બાલાજી કોમ્પ્લેક્ષ માં નજીવા દરે આરામ માટે રૂમ મળે છે.
  3. બ્રહ્મસમાજ ની વાડી - સંસ્કારધામ 
  4. સર વી. ઠાકરસી નું અતિથી ગૃહ 
  5. મલ્હારાવ ઘાટે આવેલ સ્વામીનારાયણ મંદિર 
  6. પેટલાદ વાળા ની ધર્મશાળા
  7. રેવાબાઈ ધર્મશાળા - પર્ણકુટીર
  8. ચક્રપાની ઘાટ પાસે આવેલ લીલાબા હોટેલ ( એ.સી. રૂમ ) 
  9. ગંગનાથ મહાદેવ ( ભીમપુરા ગામ તરફ )
  10. સિંધી સમાજ નું સાઇ મંદિર  

ચાંદોદ માં તહેવારો તથા કોઈ વિશેષ તિથી ના દિવસો દરમ્યાન વિરામ સ્થાનો કે આવાસ મેળવવા મુશ્કેલ પડે છે. બાકી, આ દિવસો સિવાય તમને આસાની થી આ વિરામ સ્થાનો સવલતે મળી શકે છે. 

No comments:

Post a Comment