ચાંદોદ ગામ માં આવેલ વિરામ સ્થાનો :
- ગામ ના ગોરપદુ કરતા બ્રાહ્મણો ની નિવાસ સ્થાન
- બસ સ્ટેન્ડ પાસે બાલાજી કોમ્પ્લેક્ષ માં નજીવા દરે આરામ માટે રૂમ મળે છે.
- બ્રહ્મસમાજ ની વાડી - સંસ્કારધામ
- સર વી. ઠાકરસી નું અતિથી ગૃહ
- મલ્હારાવ ઘાટે આવેલ સ્વામીનારાયણ મંદિર
- પેટલાદ વાળા ની ધર્મશાળા
- રેવાબાઈ ધર્મશાળા - પર્ણકુટીર
- ચક્રપાની ઘાટ પાસે આવેલ લીલાબા હોટેલ ( એ.સી. રૂમ )
- ગંગનાથ મહાદેવ ( ભીમપુરા ગામ તરફ )
- સિંધી સમાજ નું સાઇ મંદિર
ચાંદોદ માં તહેવારો તથા કોઈ વિશેષ તિથી ના દિવસો દરમ્યાન વિરામ સ્થાનો કે આવાસ મેળવવા મુશ્કેલ પડે છે. બાકી, આ દિવસો સિવાય તમને આસાની થી આ વિરામ સ્થાનો સવલતે મળી શકે છે.
No comments:
Post a Comment