ચાંદોદ એ ગુજરાત ના વડોદરા જીલ્લા માં આવેલ ડભોઇ તાલુકા નું એક નાનકડું ગામ છે. જે પાવન પવિત્ર શ્રી નર્મદાજી ના કાંઠા પર આવેલું ખુબજ પવિત્ર તીર્થધામ છે. આમ તો ચાંદોદ એ મંદિરો નું ગામ તરીકે ઓળખાય છે, પણ હવેના સમય માં તે એક પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ પામી રહેલું છે.
સુસ્વાગતમ.....
* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *
ફોટો ગેલેરી
1. ચાંદોદ ના નર્મદા કિનારા ની સફર.
2. સુંદરકાંડ પાઠ ( શ્રી અશ્વિન પાઠક દ્વારા ) ચાંદોદ ના મલ્હારાવ ઘાટે તા.૧૦/૦૨/૧૧.