સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

ચાંદોદ ના સમાચાર

ચાંદોદ ના તાજા સમાચાર 

ચાંદોદ માં હાલ માં તો ગુજરાત સરકાર ના પ્રવાસન નિગમ તરફ થી મલ્લ્હારાવ ઘાટ ને ચક્રતીર્થ ઘાટ ને હરદ્વાર ના ઘાટ જેવા રમણીય સ્થળ બનવા હેતુ સર જે પ્રોજેક્ટ હાથ ધરવા માં આવ્યો છે તેની સંપૂર્ણ વિગત ટૂંક સમય માં અહી જાહેર કરવામાં આવશે.